
#18 "સલાહ અને થેરાપી વચ્ચે શું તફાવત છે?" Dr.Vivek G Vasoya MD
カートのアイテムが多すぎます
ご購入は五十タイトルがカートに入っている場合のみです。
カートに追加できませんでした。
しばらく経ってから再度お試しください。
ウィッシュリストに追加できませんでした。
しばらく経ってから再度お試しください。
ほしい物リストの削除に失敗しました。
しばらく経ってから再度お試しください。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
-
ナレーター:
-
著者:
このコンテンツについて
"મને થોડી સલાહ તો આપો..."
"મારે થેરાપી જોઈએ હશે?"
આ બંનેમાં તફાવત છે — ખુબ મોટો તફાવત.
આજના આ ખાસ એપિસોડમાં આપણે વાત કરીએ છીએ કે સલાહ અને થેરાપી શું છે, બંનેમાં શું સ્પષ્ટ તફાવત છે, અને ક્યારે કયું વધુ જરૂરી બને છે.
🧠 ડૉ. વિવેક જી. વસોયા (MD - હોમિયોપેથી, સાયકિયાટ્રિસ્ટ અને સાયકોથેરાપિસ્ટ) પોતાની સ્પષ્ટ વાતોથી સમજાવે છે કે...
"સલાહ તમારી સમસ્યા માટે છે, થેરાપી તમારા સાચા સ્વરૂપ માટે."
શું થેરાપી દરેક માટે છે?
શું એ ગભરાવા જેવી વસ્તુ છે કે આત્મસમજૂતીનો પહેલો પગથિયો?
એપિસોડમાં તમે જાણશો:
સલાહ કેવી રીતે તાત્કાલિક દિશા આપે છે
થેરાપી કેવી રીતે ઊંડાણથી વ્યક્તિને સમજે છે
કઈ સ્થિતિમાં થેરાપી વધુ અસરકારક બની શકે
ડૉ. વસોયાની અનોખી થેરાપી + હોમિયોપેથી પદ્ધતિ
સાંભળો... અને તમારું મન તમારા તરફથી શું કહી રહ્યું છે તે સમજવા શરુ કરો.
https://g.co/kgs/Mtya9ap