ARJUN NU SAINYA PARIKSHAN
カートのアイテムが多すぎます
カートに追加できませんでした。
ウィッシュリストに追加できませんでした。
ほしい物リストの削除に失敗しました。
ポッドキャストのフォローに失敗しました
ポッドキャストのフォロー解除に失敗しました
-
ナレーター:
-
著者:
概要
નમસ્તે મિત્રો, મિત્રો મહાભારતના અંશ ને આપણે 3 ભાગમાં ટૂંક માં સાંભરું કે પાંડવો અને કૌરવો સાથે કઈ કઈ ઘટના બની જેના લીધે ભયંકર યુદ્ધ થયું, હવે આજ ના પૉડકાસ્ટ એપિસોડ થી આપણે ગીતા વિષે સાંભરસું, કે ભગવદ ગીતા ના પ્રથમ અધ્યાય આ શું થયું ? યુદ્ધ માં અર્જુન પોતાના સંબંધીઓ ને જોઈને કેમ વ્યાકુળ થઈ જાય છે? આ બધુ જાણીશું આજના એપિસોડ માં.....
જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA